કેન્દ્ર સરકાર દ્વારા ૮% ડી.એ.જાહેર કરેલ છે.
એન્ટ્રી લેવલ પે સ્કેલ, મેડીકલ ૧૦૦ ના ૩૦૦ પ્રશ્નો બાબતે મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલે માનનીય અઢીયા સાહેબ સમક્ષ રજૂઆત કરેલ છે. તેમની સહી થયા બાદ આ ફાઈલ માનનીય મુખ્યમંત્રીશ્રીની મંજુરી માટે ગયેલ છે. જેનો ટૂંક સમયમાં હકારાત્મક ઉકેલ આવશે.
એન્ટ્રી લેવલ પે સ્કેલ, મેડીકલ ૧૦૦ ના ૩૦૦ પ્રશ્નો બાબતે મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલે માનનીય અઢીયા સાહેબ સમક્ષ રજૂઆત કરેલ છે. તેમની સહી થયા બાદ આ ફાઈલ માનનીય મુખ્યમંત્રીશ્રીની મંજુરી માટે ગયેલ છે. જેનો ટૂંક સમયમાં હકારાત્મક ઉકેલ આવશે.